સદગુરુ ઈશ્વરચરણ સ્વામી વિશે આપણા ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ગોલોક કે વૈકુંઠમાં હતા અને ૩૨ બ્રહ્માંડના અધિપતિ હતા; જ્યારે તેમને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ફૂટલા બ્રહ્માંડમાં પધાર્યા છે ત્યારે તેમને ૩૨ બ્રહ્માંડનું રાજ છોડી દીધું અને આ બ્રહ્માંડમાં જન્મ ધારણ કર્યો પણ તેમને મહારાજનું મિલન ના થયું અને એવી રીતે ત્રણ જન્મ લીધા ત્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા સ્વામીએ પોતે લખેલા પુસ્તકમાં આવી રીતે કહ્યું છે.
સદગુરુ ઈશ્વરચરણ સ્વામી વિશે આપણા ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ગોલોક કે વૈકુંઠમાં હતા અને ૩૨ બ્રહ્માંડના અધિપતિ હતા; જ્યારે તેમને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ફૂટલા બ્રહ્માંડમાં પધાર્યા છે ત્યારે તેમને ૩૨ બ્રહ્માંડનું રાજ છોડી દીધું અને આ બ્રહ્માંડમાં જન્મ ધારણ કર્યો પણ તેમને મહારાજનું મિલન ના થયું અને એવી રીતે ત્રણ જન્મ લીધા ત્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા સ્વામીએ પોતે લખેલા પુસ્તકમાં આવી રીતે કહ્યું છે.
Category
Biography
Publisher
Swaminarayan Charitra
💡 Spirtual Quote
આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો. આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું.