Ishwarcharan Swami Vadnagar

Biography

Ishwarcharan Swami Vadnagar

Biography

Is not ready

Overview

સદગુરુ ઈશ્વરચરણ સ્વામી વિશે આપણા ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ગોલોક કે વૈકુંઠમાં હતા અને ૩૨ બ્રહ્માંડના અધિપતિ હતા; જ્યારે તેમને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ફૂટલા બ્રહ્માંડમાં પધાર્યા છે ત્યારે તેમને ૩૨ બ્રહ્માંડનું રાજ છોડી દીધું અને આ બ્રહ્માંડમાં જન્મ ધારણ કર્યો પણ તેમને મહારાજનું મિલન ના થયું અને એવી રીતે ત્રણ જન્મ લીધા ત્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા સ્વામીએ પોતે લખેલા પુસ્તકમાં આવી રીતે કહ્યું છે.

Read more

Category

Biography

Publisher

Swaminarayan Charitra
निजात्मानं ब्रह्मरूपं,देहत्रय विलक्षणम्;विभाव्य तेन कर्तव्या,भक्तिः कृष्णस्य सर्वदा।