Anjirpak
Mistan

Cooktime
30 મિનિટ
Weight
350 ગ્રામ
Notes
અંજીર અને ખજૂરને ત્રણ થી ચાર કલાક પલાળી રાખવા.
પછી પાણીમાંથી કાઢી, બંનેને અલગ અલગ મિક્સરમાં ઝીણું પીસી લેવું.
ત્યારબાદ પછી એક કઢાઈમાં ઘી મૂકી અંજીર–ખજૂરની પેસ્ટને સાતળવું.
માવો જાડો થઈ જાય પછી તેમાં કાજુ-બદામ અને પિસ્તાનાં ટુકડા નાખવા.
પછી એક થાળીમાં ઘી લગાડી ઢાળી દેવું, અને ઠંડું પડે પછી ચકતા પાડવા.