અંજીરબહાર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Anjirebahar
Home
Recipe
Anjirebahar
Anjirbahar
Mistan
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યક્તિ
Notes
રોલ પર ખસખસ લગાવી શકાય છે.
🥕 Ingredients
અંજીર – 250 ગ્રામ
સાકર – 250 ગ્રામ
કાજુ પાઉડર/કાજુ – 500 ગ્રામ
મિલ્ક પાઉડર – 2 ચમચી
કેસર – 3-4 તાંતણા
ચાંદીની વરખ
🍕 Recipe
અંજીરમાં જરૂર મુજબ પાણી નાંખી ઉકાળી લો.
પછી તેને ઠંડા કરીને પાણી નિતારી લો અને ઉકાળેલા અંજીરમાં મિલ્ક પાઉડર ઉમેરો અને હળવા હાથે મેસ કરી લો.
એક પેનમાં સાકર અને પાણી નાંખીને એક તારની ચાસણી બનાવો.
ચાસણીમાં કાજુ પાઉડર અને કેસર ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો.
એક થાળીમાં તેલ લગાવી તેમાં આ મિશ્રણને પાથરી દો અને ઠંડું પડવા દો.
પછી તેની ઉપર અંજીરની પેસ્ટ લગાવી રોલ કરી લો.
રોલ ઉપર સિલ્વર વરખ લગાવી 1-1 ઇંચના ટુકડામાં કાપી લો અને સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day